પલાળેલા ચણાનો પ્રયોગ : ચોમાસું 2024 ટનાટન

પલાળેલા ચણાનો પ્રયોગ

ઉતાસણીનો તહેવાર એટલે આવનારૂ ચોમાસું અંગે વર્તારો કાઢવાનો મહત્વનો દિવસ ગણાય. આપણે હોળીના પવનને આધારે આવનારું ચોમાસું કેવું રહે એ અંગે વર્ષોથી અનુમાન કરતા આવ્યા છીએ. એ જ રીતે મિત્રો ઉતાસણીની સાંજે પલાળેલા ચણાનો પ્રયોગ ખૂબ જ પ્રચલિત છે. પલાળેલા ચણાનો પ્રયોગ શું છે? ઉતાસણીની સાંજે પલાળેલા ચણાનો પ્રયોગ કેવી રીતે કરવામાં આવે છે? અને … Read more

error: Content is protected !!