અખાત્રીજનો પવન 2024 : ચોમાસું હવામાન આગાહી

અખાત્રીજનો પવન 2024

મિત્રો અખાત્રીજનો પવન એટલે ચોમાસું અંગેનો વરતારો કાઢવાનો મુખ્ય દિવસ. વર્ષોથી ગુજરાતના ખેડૂતો અખાત્રીજના પવન ઉપરથી ચોમાસાની રૂપરેખા નક્કી કરતા હોય છે. તો આજની આ મહત્વની પોસ્ટમાં અખાત્રીજનો પવન 2024 અંતર્ગત ચોમાસું હવામાન આગાહી સંદર્ભે ઘણી બધી માહિતી મેળવશું. ભોળી પૂછે કંથને ઓળ થાશે કેવા મે? નણંદબાના લગ્ન થશે કે થશે ડુંગરના દેવા? મિત્રો આ … Read more

error: Content is protected !!