વર્ષા વિજ્ઞાન 29 મો સેમિનાર : 2023 નું ચોમાસુ કેવું
મિત્રો જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વર્ષા વિજ્ઞાન પરિષદનો 29 મો સેમિનાર યોજાયો હતો. મિત્રો 29 માં સેમિનારમાં 56 જેટલા પ્રાચીન વર્ષા વિજ્ઞાનના વિદ્વાનો એકત્રિત થયા હતા. આ સેમિનાર ઉપર સમગ્ર રાજ્યની નજર હોય છે કેમકે, આ સેમિનારમાં આવનારા ચોમાસા અંગેના બધા આગાહીકારોના કેવા અનુમાન આવતા હોય જેથી આવનારા ચોમાસાનું ચિત્ર સ્પષ્ટ બનતું હોય છે. મિત્રો …
વર્ષા વિજ્ઞાન 29 મો સેમિનાર : 2023 નું ચોમાસુ કેવું Read More »